Call : +91 02742 252353 | +91 94280 02055
Single Event / News Detail

Samarpan Hospital Event / News Detail

શેઠ શ્રી મણીલાલ હીરાલાલ શાહ ની સ્મૃતિમાં તેમના કુટુંબીજનો તરફથી નેશનલ ટ્રેકોમા એન્ડ બ્લાઈડનેસ કંટ્રોલ...

શેઠ શ્રી મણીલાલ હીરાલાલ શાહ ની સ્મૃતિમાં તેમના કુટુંબીજનો તરફથી નેશનલ ટ્રેકોમા એન્ડ બ્લાઈડનેસ કંટ્રોલ પ્રોગ્રામ જનરલ હોસ્પિટલ ના સહયોગથી “સમર્પણ હોસ્પિટલ” પાલનપુર માં તા. ૨૨/૦૧/૨૦૧૮ થી તા. ૩૧/૦૧/૨૦૧૮ સુધી વિનામુલ્યે આંખ ના ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ૯૮૧ દર્દીઓની આંખોની તપાસ કરી અને ૧૫૦ જરૂરીયાત વાળા દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં આઈ સર્જન ડૉ.પિયુષભાઈ શાહ તથા ડો.મોલેષભાઈ પટેલ સુંદર સેવાઓ આપેલ. આ કેમ્પને સફળબનાવવા સમર્પણ હોસ્પિટલ ના સ્ટાફ ના સભ્યોએ પણ સુંદર સહકાર આપેલ. છે.