શ્રી ટી. એમ. એસ. જે. એન્ડ શાહ એમ.આઈ હોસ્પિટલ સંચાલિત સમર્પણ હોસ્પિટલ પાલનપુર દ્વારા આયોજિત “આઈ કેમ્પ”પાલનપુર આઈ હોસ્પિટલ...
શ્રી ટી. એમ. એસ. જે. એન્ડ શાહ એમ.આઈ હોસ્પિટલ સંચાલિત સમર્પણ હોસ્પિટલ પાલનપુર દ્વારા આયોજિત “આઈ કેમ્પ”પાલનપુર આઈ હોસ્પિટલ દ્વારા તા. ૨૫-૦૬-૨૦૧૮ થી તા. ૩૦-૦૬-૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવેલ જેમાં ૬૩૯ દર્દીઓને તપાસવામાં આવેલ હતા. જેમાંથી ૬૦ જરૂરિયાતવાળા દર્દીઓને “આઈ હોસ્પિટલ”ખાતે મોતિયાના ઓપરેશન નેત્રમણી બેસાડી કરી આપવામાં આવેલ છે. આ કેમ્પમાં આઈ સર્જન ડૉ.પીયુષભાઈ શાહ, ડૉ.મૌલેશ જે પટેલ તેમજ દિનેશભાઈ ચૌધરી દ્વારા સેવાઓ આપવામાં આવેલ. તથા આ કેમ્પને સફળ બનાવવા આઈ હોસ્પિટલ ના સ્ટાફ ના સભ્યોએ પણ સુંદર સહકાર આપેલ,